-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Saturday, 4th May 2024
સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સ્થાપક સ્વર્ગસ્થ ઉષાબેન જાનીની પ્રાર્થનાસભા

રાજકોટ: રાજકોટના જાણીતા શિક્ષણવિદ્, સમાજસેવિકા અને સ્ત્રી-સશક્તિકરણના પ્રખર હિમાયતી એવા ઉષાબેન ગુલાબભાઈ જાની (ઉં વર્ષ. ૯૦) નું તા. ૧ મે ૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સ્થાપક અને અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓની પ્રાર્થનાસભા તા. ૪ મે ને શનિવાર ના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સિસ્ટર નિવેદિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કવોલિટી એજયુકેશન, જલારામ પ્લોટ -૨ મેઇન રોડ, વોકહાર્ટ હોસ્પિટલ પાછળ, મહર્ષિ ટાવર સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સ્વર્ગસ્થ ઉષાબેન એ ગુલાબભાઈ જાની (+૯૧૯૮૨૪૩૦૦૧૬૦)ના પત્ની, વિભાવરીબેન અને આનંદભાઈના માતૃશ્રી, કાનનબેનના સાસુ, આર્નવ અને આરુષના દાદી, મહેશભાઈ અને દક્ષાબેનના ભાભી થતા હતા.
(9:17 pm IST)