-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
છોડો સ્વયંને અને મટો
મારા પ્રિય,
પ્રેમ. પ્રેમ પણ આગ છે.
ઠંડી આગ...!
તોપણ તેમાં બળી જવું તો પડે જ છે.
પરંતુ, તે ઉજજવલતા પણ અર્પે છે.
ઉજજવલતાને માટે જ તે બાળે છે.
કુડો-કચરો બળી જાય છે, ત્યારે તો શુધ્ધ સુવર્ણ ઉપલબ્ધ થાય છે.
એવો જ મારો પ્રેમ પણ પીડા બનશે.
હું તમને મિટાવી જ દઇશ કારણ કે તમને બનાવવા છે.
બીજને તોડવું જ પડશે - અન્યથા વૃક્ષનો જન્મ કેવી રીતે થશે?
સરિતાને સમાપ્ત કરવી જ પડશે - અન્યથા તે સાગર બનવાથી વંચિત જ રહી જશે.
એટલા માટે, છોડો સ્વયંને અને મટો.
કારણ કે, સ્વયંને મેળવવાનો કોઇ માર્ગ નથી.
-રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬