-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી: આગામી 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા
અત્યાર સુધીમાં બે લાખથી વધુ શિવભક્તોએ યાત્રા પર જવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું : નોંધણી કરાવનારા લોકોની સસ્ત વધતી સંખ્યા

અમરનાથ યાત્રાની તૈયારી કરી રહેલા શિવભક્તો અને શિવભક્તો માટે ખૂબ જ સારા સમાચાર છે. યાત્રાની શરૂઆત પહેલા બાબા બર્ફાનીની તસવીર સામે આવી છે. દર વર્ષની જેમ આ વખતે પણ બાબા બર્ફાની મહાદેવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશ સાથે તેમના પૂર્ણ સ્વરૂપમાં જોવા મળે છે. આ વખતે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ બાબાના દર્શનની તૈયારીમાં વ્યસ્ત છે. બાબાના દર્શન માટે નોંધણી કરાવનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે
બાબા બર્ફાનીની આ પહેલી તસવીર છે કે બાબા બર્ફાનીના રસ્તાઓ પર કેટલાય ફૂટ બરફ જોવા મળે છે. જોકે, બાબાના દર્શન અને યાત્રા શરૂ થવામાં હજુ દોઢ મહિનાથી વધુ સમય બાકી છે. આ વખતે બાબા બર્ફાનીની યાત્રા 29 જૂનથી શરૂ થશે, તેને સરળ બનાવવા માટે સરકારી વહીવટીતંત્ર કામ કરવાનું શરૂ કરી દીધું છે.