-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ યથાવત
મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા., ૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો ઉપર ચડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ સોરઠમાં ફરી તાપમાન વધતા લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. માર્ચ પછી એપ્રિલ ગરમ રહયા બાદ મે મહિનાની શરૂઆતથી પણ સુર્યપ્રકોપ જારી રહયો છે. દરરોજ તાપમાનમાં સતત વધારો થઇ રહયો છે.
શુક્રવારે જુનાગઢનું લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતો પરંતુ આજે સવારે પારો ર.ર ડીગ્રી ઉપર ચડીને ર૪.ર ડીગ્રીએ સ્થિર થયો હતો. જેના પરીણામે આજે સવારથી જ સુર્યદેવતાએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ વાતાવરણમાં ૮૦ ટકા ભેજ રહેતા બફારો આકરો થયો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૬ કિલોમીટર રહી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન ૩૭.પ, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતી ૧૦.૬ કિ.મી. રહી હતી.