-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
રણછોડનગરમાં માનસીક બીમારીની વધુ ટીકડી પી જતા વર્ષાબેન રૂપારેલીયાનું મોત
સાતડા પાસે વાડીએ વીજકરંટ લાગતા શીતલબેન સદાડીયાનું મોત

રાજકોટ,તા.૨૧ : રણછોડનગર કોમ્યુનીટી હોલ પાસે રહેતી મહિલાએ માનસીક બીમારીના કારણે બીમારીની વધુ પડતી ટીકડી પી લેતા મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ રણછોડનગરમાં કોમ્યુનીટી હોલની બાજુમાં રહેતા વર્ષાબેન બાબુભાઇ રૂપારેલીયા (ઉવ.૪૦)એ માનસીક બીમારીના કારણે માનસીક બીમારીની વધુ પડતી ટીકડી ખાઇ લેતા તેને સારવાર માટે હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે તે છેલ્લા બે વર્ષથી માનસીક બીમારી થી પીડાતા હતા. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ.કોન્સ. હિતષભાઇ તથા રાઇટર હિતેષભાઇ કોઠીવાલે તપાસ હાથ ધરી છે.
(3:15 pm IST)