-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 17th September 2020
ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ

વોશિંગટન : ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસૂદનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું નક્કી થયું છે.તે અમેરિકા ઉપર લોન વુલ્ફ હુમલો કરાવવાની સાજીશમાં હતો . તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનો આરોપ છે.
આ ડોક્ટર પોતાનો બચાવ કરવા સક્ષમ છે કે કેમ તે જાણવા માટે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું નક્કી થયું છે.મિનિયાપોલીસ સેંટ પોલ એરપોર્ટ ઉપરથી 19 માર્ચના રોજ તેની ધરપકડ કરાઈ હતી.
મસૂદ વર્ક વિઝા મેળવી અમેરિકા આવ્યો હતો.તેના વકીલે જણાવ્યું હતું કે તે અદાલતની કાર્યવાહી સમજી શકતો નથી.તેથી અદાલતે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનો આદેશ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:59 pm IST)