-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમિત જાની જો બિડનના ચૂંટણી કમપેનમાં મહત્વના સ્થાન ઉપર છે જ : તેમને કમપેનમાંથી હટાવી દીધાની અફવાને ગોલ્ડ સ્ટાર ફાધર ખીઝર ખાનનો રદીઓ

ન્યુજર્સી : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી કમપેનમાં શામેલ ઇન્ડિયન અમેરિકન શ્રી અમિત જાનીને આ કમપેનમાંથી દૂર કરી દેવાયા છે.તેવી અફવાને ગોલ્ડ સ્ટાર ફાધર ખીઝર ખાનએ રદીઓ આપ્યો છે.તેમણે જણાવ્યું છે કે અમિત જાની એક હોનહાર અને વફાદાર કાર્યકર છે.તેને હટાવવાની વાત ખોટી છે.
ઉલ્લેખનીય છે કે જો બીડને ભારતની મોદી સરકાર મુસ્લિમ વિરોધી હોવાની વાત કહી હતી.જેના અનુસંધાને શ્રી અમિત શાહના ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં લઇ તેઓને પણ હિન્દુવાદી ગણી લઇ પ્રેસિડન્ટ ના પ્રચાર કમપેનમાંથી બાકાત કરવામાં આવ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું. પરંતુ શ્રી જાનીના ત્રણ હજાર ઉપરાંત સમર્થકોએ તેઓને કમપેનમાં ચાલુ રાખવા સહીઓ કરી હતી. ઉપરાંત શ્રી ખીઝર ખાનએ પણ ઉપરોક્ત સ્પષ્ટતા કરતા તમામ અફવાઓનો અંત આવ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.