-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
આરટીઆઇમાં ખુલાસો
રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, એનએસએ, સીડીએસ, ત્રણેય સેના પ્રમુખોનું નાગરીકતા પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર પાસે નથી !!
નરેન્દ્રભાઇના ભારતમાં જન્મને જ તેમની નાગરીકતાનો પુરાવો ગણાવાયો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સીડીએસ, ત્રણેય સેના પ્રમુખોનું નાગરીકતાના પ્રમાણ સરકારી રેકોર્ડમાં ઉપલબ્ધ નથી, જયારે વડાપ્રધાન મોદીના ભારતમાં જન્મને જ સરકારે તેમની નાગરીકતાનો પુરાવો જણાવ્યો છે.
આ સમગ્ર માહિતી હરીયાણાના આરટીઆઇ કાર્યકર્તા પીપી કપુર દ્વારા કરવામાં આવેલ અરજીના જવાબમાં આપવામાં આવી છે. કપુરે ૨૦ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન કાર્યાલયમાં કરેલ આરટીઆઇ દ્વારા નાગરીકતા પ્રમાણપત્ર સંબધી માહિતી માંગી હતી.
(3:52 pm IST)