-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Sunday, 28th April 2024
જેલમાં રહેલા કેજરીવાલને ઈન્સ્યુલિન ન આપવાને લઈને વિવાદ થયો

દિલ્હી કોર્ટના આદેશ પર બનેલા મેડિકલ બોર્ડે ગુરુવારે સલાહ આપી હતી કે કેજરીવાલને જેલની અંદર દિવસમાં બે વખત ઇન્સ્યુલિનનો હળવો ડોઝ આપી શકાય.
આ પહેલા સોમવારે કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિનનો હળવો ડોઝ આપવામાં આવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૧ એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૧ માર્ચે ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરી હતી.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે વિનંતી કર્યા પછી પણ તિહાર પ્રશાસને કેજરીવાલને ઇન્સ્યુલિન પૂરું પાડ્યું નથી.
આ આરોપો બાદ કોર્ટના આદેશ પર મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી.
(10:10 pm IST)