-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોંગ્રેસ બંને બેઠકો મેળવશે !! સોલંકી
એક જ બેઠક કોંગ્રેસ લડશે તેવી અટકળો વચ્ચે ભરતસિંહની આગમવાણી

અમદાવાદ તા. ૧૬ : રાજયસભાની ચૂંટણીની કોંગ્રેસની રણનીતિ પર હવે પાણી ફરી ગયું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા છે ભરતસિંહનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાય તેવી અટકળો વચ્ચે કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો ભરતસિંહે દાવો કર્યો હતો જે ઘણો સૂચક મનાય છે.
એક ચર્ચા મુજબ ભરતસિંહ સોલંકી ઉમેદવારી પાછી ખેંચવાના મૂડમાં નથી,ભરતસિંહ સોલંકીની તરફેણમાં મોટાભાગના ધારાસભ્યો હોય ભરતસિંહ સોલંકી રાજયસભાની ચૂંટણી લડવા ઇચ્છુક છે.
એક સમયેઙ્ગ ભરતસિંહ બેઠકમાંથી બહાર નીકળ્યા ત્યારે કંઈ નવાજૂની થવાની અટકળો ચાલી હતી.ઙ્ગ પરંતુ તેઓ થોડી જ મિનિટોમાં બેઠકમાં પરત ફર્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ભરતસિંહ અને શકિતસિંહ સહિત, શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા છે.
આ બેઠકમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ભરતસિંહ અને શકિતસિંહ સહિત, શૈલેષ પરમાર ઉપસ્થિત રહ્યા છે. આ સ્થિતીમાં સિદ્ઘાર્થ પટેલના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ હવે શું નિર્ણય લે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યું છે. ભરતસિંહે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.