-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
અમદાવાદમાં AMTS બસોની પણ પુરતી સફાઈ
બીઆરટીએસ બસમાં પણ સાફસફાઈ

અમદાવાદ, તા. ૧૫ : કોરોનાથી બચવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ વિવિધ પગલા લીધા છે. ઇન્ફેક્શનથી બચવા માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસની બસમાં પણ પુરતા પ્રમાણમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઇન્ફેક્શનવાળી જગ્યાને ઇન્ફેક્શન મુક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આ સંબંધમાં વધુ જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો એએમટીએસ અને બીઆરટીએસ બસમાં યાત્રા કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇને બસની જરૂરી સાફસફાઈ કરવામાં આવી રહી છે.
(9:26 pm IST)