-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ધીરૃભાઇ તળપદા છે મક્કમ, પ્રજા સાથે અડીખમ : હેપ્પી બર્થ ડે
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પર શુભેચ્છા વર્ષા

રાજકોટઃ જનસેવાની સૌરભ મહેકાવતા જાણીતા જનસેવક શ્રી ધીરૃભાઇ તળપદા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. પડધરીની પાડોશમાં આવેલ મોવૈયાના શ્રી ધીરૃભાઇ તળપદાનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૩માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે.
શ્રી ધીરૃભાઇ તળપદા રાજકીય કારકિર્દીના પ્રારંભે મોવૈયા ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ હતા. હાલ મોવૈયા સહકારી મંડળીના સુકાની છે. એક સમયે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી તેમના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જિલ્લા પંચાયતના ચુંટાઇને કારોબારી અધ્યક્ષ પદ સુધી પહોંચેલા. ગામની સુપ્રસિધ્ધ ગરબીના સંચાલનમાં અને લોકોપયોગી સહકારી પ્રવૃતિમાં તેમનો સિંહફાળો છે. આ ધુરંધર ધરતીપુત્રએ મહેનતથી પ્રતિષ્ઠા અને સફળતાનો સોળ આની પાક ઉગાડ્યો છે. (૨૨.૭)
મો. નં. ૯૮૯૮૬ ૯૧૧૧૧ અને ૭૦૪૩૦ ૯૧૧૧૧ મોવૈયા.