-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 22nd April 2024
જામનગરના વસઇમાં જાડેજા પરિવારમાં શુભલગ્નઃ ચિ. કરણરાજસિંહ : ચિ.વિજયાબા

જામનગર : ભરાણા નિવાસી હાલ વસઇ ઘનશ્યામસિંહ બચુભા જાડેજાના સુપુત્ર ચિ. કરણરાજસિંહના શુભલગ્ન કચ્છના મોટી મંઉ નિવાસી દિલીપસિંહ પંચાણજી રાઠોડના સુપુત્રી ચિ. વિજયાબા સાથે કાલે તા. ર૩ ને મંગળવારે નિરધારેલ છે.
ભોજન સમારંભ તા. ર૩ ને મંગળવારે રાત્રે ૮-૧પ વાગ્યે શ્રી ભવાની માતાજી મંદિર, વસઇ ખાતે આમંત્રીતો માટે રાખેલ છે.
(1:35 pm IST)