-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
જસદણ પાલિકા સદસ્યો દ્વારા અંજલી અર્પી

જસદણ : નગરપાલિકાની સામાન્ય સભા પુર્વે પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા, ઉપપ્રમુખ દિપુભાઇ ગીડા ચુંટાયેલા સદસ્યો અને આ સામાન્યસભામાં ખાસ ઉપસ્થિત રહેલા રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કોરોના વાયરસની મહામારીમાં મૃત્યુ પામેલાઓને બે મિનીટનું મૌન પાળી અંજલી અર્પણ કરી પછી જ સામાન્યસભાની કાર્યવાહી હાથ ધરી હતી. અંજલી અર્પણ કરવામાં આવી તે તસ્વીર.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)
(11:29 am IST)