-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
ભાવનગરમાં વેપારી અનિલભાઇ સંધીની હત્યા
અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારોના ઘા ઝીંકીને નાશી છૂટયા

ભાવનગર તા. ૧૬ : ભાવનગર શહેરમાં સીંધી વેપારીની સરાજાહેર કરપીણ હત્યા થતા ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.
ખુનના બનાવની મળતી વિગતો મુજબ શહેરના રૂપાણી સર્કલ નજીક દિવડી પાસે રહેતા અને પાન-સોપારીનો વેપાર કરતા સિંધી અનિલભાઇ ખેમચંદ ઉ.૪૩ શહેરના કાળાનાળા ઉપરકોટ જીગર હોસ્પીટલ નજીકથી પસાર થતા હતા ત્યારે કોઇ શખ્સો એ તેના ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાસી છુટયા હત.
હત્યાના આ બનાવથી આજુબાજુના વિસ્તારોમાં દેકારો મચી ગયો હતો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
(2:09 pm IST)