-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભાવનગર જીલ્લાના એક માત્ર કોંગ્રેસનાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાને જયપુર લઇ જવાયા
વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસમાં જ છું અને રહીશ : ભાજપ ખેંચી ન જાય તે માટે પગલુ
ભાવનગર,તા.૧૬ : ભાવનગર જિલ્લા ની તળાજા વિધાનસભાના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ને લઈ હવા વહેતી થઈ હતીકે તેઓ ભાજપ ના ખેમામાં ભળી જશે. આ હવાના પગલે કનુભાઈ બારૈયા ને રાજસ્થાન ના જયપુર રિસોર્ટ માં પ્લેન દ્વારા લઈ.જવામાં આવ્યાછે.કહી શકાય કે કોંગ્રેસ દ્વારા નઝરકેદ કરવામાં આવ્યા છે.ફ્લાઇટ મોડી હોવાના કારણે તેઓ રાત્રીના નવ વાગ્યા બાદ રિસોર્ટ માં પહોંચવા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
રાજયસભાની ચૂંટણીને લઈ રાજયના રાજકારણ માં ગરમાવો આવ્યો છે.એ ગરમાવો ભાવનગર અને તળાજા સુધી પહોંચ્યો છે.કારણકે જિલ્લા માં કોંગ્રેસના એકમાત્ર તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા છે. કનુભાઈ ગઈકાલે તળાજા ના સરતાનપર અને દેવળીયા ગામે ભાજપ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ હાજર રહ્યા હતા.તેઓ રાજયના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ સાથે એકજ સોફા પર બેસેલ જોવા મળ્યા હતા.જાહેર કાર્યક્રમમાં ગૌતમ ચૌહાણ કેબિનેટ મંત્રી ની કાર માં પણ જોવા મળ્યા હતા.