-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કચ્છના માંડવીમાં આંસંબિયા ગામમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી
આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે

કચ્છ, તા.૫
કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કચ્છના નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે. પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કચ્છના નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે.પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પવનચક્કીની ઉંચાઈ ૧૦૦ મીટર કે તેનાથી વધારે હોય છે.મોટાભાગની પવનચક્કી ખુલા વિસ્તારોમાં લગાવવામાં આવે છે.
બીજી તરફ આ અગાઉ પણ આ પ્રકારની ઘટના કચ્છના અબડાસાના કડુલી-રાપરગઢમાં થઈ હતી. કડુલી-રાપરગઢમાં એક પવનચક્કીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગામના સીમાડામાં આવેલી પવનચક્કીના પાંખિયામાં આગ લાગવાના કારણે જમીનદોસ્ત થઈ હતી.