Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૭-૩-ર૦૨૦,મંગળવાર
ફાગણ વદ-૯
સૂર્ય ઉત્તરા ભાદ્રપદ
નક્ષત્રમાં ૧ર-ર૩ સુધી વ્યતિપાત, દિવસ અશુભ,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૬
સૂર્યાસ્ત-૬-પપ
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્રરાશિ- ધન (ભ,ફ.ધ.ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-પપ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી, ૧પ-પ૬ થી શુભ-૧૭-ર૬ સુધી, ર૦-ર૬ થી લાભ-ર૧-પ૬ સુધી, ર૩-રપ થી શુભ-અમૃત-ચલ-૩-પપ સુધી
શુભ હોરા
૮-પપ થી ૧૧-પ૬ સુધી, ૧ર-પ૬ થી ૧૩-પ૬ સુધી, ૧પ-પ૬ થી ૧૮-પ૬ સુધી,૧૯-પ૬ થી ર૦-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં સાતમુ સ્થાન ખૂબ જ મહત્વનું છે. સાતમા સ્થાનમાં રહેલા ગ્રહો ઉપરથી જીવન સાથી કેવું મલશે તેનો અંદાજ આવી શકે છે. અહીં એક વાત ફરીથી જણાવી દઉ કે કયારેક ગ્રહોનું સૌ ટકા પરિણામ મલે છે તો કયારેક ગણતરી પૂર્વકનું પરિણામ નથી પણ મલતુ તો આ બાબતનું કારણ શું હોઇ શકે છે જે શનિ પ્રધાન કુંડલી હોય એટલે કે ખાસ કરીને સાતમા સ્થાનને શનિની અસર હોય તો સગાઇ લગ્નયોગ થાય છે તો કયારેક વિપરીત પરિણામ જોવા મલે છે. લગ્ન વહેલા થઇ જાય છે. સ્થાન સ્થાન ઉપરથી વિવાહ-ભોગ વિલાસ રૂપ કે રંગ પ્રેમ લગ્ન કે એરેજ લગ્નનો યોગ છે કે કેમ ? તે બાબત જાણી શકાય છે. આની સાથે ભાગીદારી ધંધો કે પછી ભાગીદારો ન કરવી આ બધી વસ્તુ જાણવામાં મદદ મલે છે.