-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
સિંગાપોરમાં દર વર્ષે હિંદુઓ દ્વારા નીકળતી " રથયાત્રા " કેન્સલ : 6 એપ્રિલના રોજ આયોજિત રથયાત્રા કોરોના વાઇરસના કહેરના કારણે મુલતવી

સિંગાપોર : સિંગાપોરમાં વસતા ભારતીય મૂળના હિંદુઓ દર વર્ષે રથયાત્રાનું આયોજન કરે છે.જે મુજબ આ વર્ષે પણ 6 એપ્રિલના રોજ આયોજન કરાયું હતું પરંતુ હાલમાં વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના કહેરને ધ્યાને લઇ આ રથયાત્રા કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.તેવું યીશુન સ્થિત હોલી ટ્રી બાલસુબ્રમનિયમ મંદિરના સંચાલકોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ રથયાત્રા હિન્દૂ દેવતા મુરુગન પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે દર વર્ષે યોજવામાં આવે છે.જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે.તેથી સમૂહ ભેગો ન કરવાના હેતુથી આ રથયાત્રા રદ કરવાની ફરજ પડી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:52 pm IST)