-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
કેદારનાથમાં ર૦૧૩માં થયેલ દુર્ઘટનામાં લાપતા થયેલલોકોની શોધમાં ગયેલ એક ટીમને મળ્યા ૪ માનવ કંકાલ

વર્ષ ર૦૧૩ની કેદારનાથ દુર્ઘટનામાં લાપતા થયેલ લોકોની શોધ માટે ગયેલ ટીમોમાંથી એકને ગરૂડચટ્ટી-ગૌમુખડા ટ્રેક રૂટ પર ૪ માનવ કંકાલ મળ્યા આ અવશેષોને સોનપ્રયાગ લાવવામાં આવ્યા જયાં એમના ડીઅનએ સેમ્પલ લેવામાં આવ્યા જેપછી મંદાકિની અને સોન નદીના સંગપ પર હિંદુ રીત-રિવાજ સાથેએમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
(11:35 pm IST)