-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
જો બિડેન એ ભૂલથી કર્યો દાવો, કોરોના વાયરસથી ર૦ કરોડ અમેરિકી નાગરિકોના થયા મોત

પેનસિલ્વેનિયા (અમેરિકા) માં પ્રચાર અભિયાન દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનએ ભુલથી દાવો કર્યો કે કોવિડ-૧૯ થી ર૦ કરોડ અમેરિકી નાગરિોકના મોત થયા છે. જુનમાં બિડેનએ ભુલથી દાવો કર્યો હતો કે સંક્રમણથી ૧ર કરોડ લોકોના મોત થયા છે. સરકારી આંકડા અનુસાર સંક્રમણથી લગભગ ર લાખ અમેરિકી મરી ચુકયા છે.
(10:09 pm IST)