-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
કોરોના પીડિતની સારવારનો ખર્ચ બિહાર સરકાર ઉઠાવશેઃ મૃત્યુ પર ચાર લાખનુ વળતર આપશે

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારએ રાજયમા કોરોના વાયરસથી પીડિત લોકોની સારવારનો પુરો ખર્ચ સરકાર ઉઠાવશે અને મૃત્યુની સ્થિતિમાં એમના પરિવારજનોને ચાર લાખ રુપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે.
નિતીશકુમારએ કહ્યું કે કોરોના વાયરસથી ડરવાની જરુરત નથી ણ શતર્ક રહેવાની જરુર છે. હજુ સુધી રાજયમા કોરોના વાયરસથી સંક્રમણનો એક પણ પોઝીટીવ કેસ નથી મળ્યો. સરકારે જરુરી પગલા લીધા છે. આ સાથે સ્વાસ્થ્ય વિભાગમાં ૧૦૦ અતિરિકત વેન્ટીલેટરની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે.
(11:40 pm IST)