-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટનું સંચાલન જીટીયુને સોંપાયું
વિદ્યાર્થીઓ ટેકનિકલ, સ્ટાર્ટઅપ, ઈનોવેશન જેવા ક્ષેત્રમાં અદ્યતન શિક્ષણ મેળવી શકશે

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસીની શાખાઓ માટે ગ્રેજયુએટ સ્કુલનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે. સરકાર દ્વારા જીટીયુના આ સફળ આયોજનને બિરદાવતા મહેસાણા સ્થિત ગુજરાત પાવર એન્જિનિયરીંગ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીપેરી)નું સંચાલન જીટીયુને સોંપ્યું છે.
ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૧૧માં પીપીપી ધોરણે જીપેરીની સ્થાપના કરવામાં આવી હતી. ૨૫ એકર ક્ષેત્રફળમાં ફેલાયેલ આ કોલેજમાં સિવિલ, કોમ્પ્યુટર, મિકેનિકલ અને ઈલેકટ્રીકલ એન્જિનિયરીંગની શાખા કાર્યરત છે.
જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીન શેઠ દ્વારા જણાવ્યું હતું કે, ઉતર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન જેવા ક્ષેત્રમાં અદ્યતન શિક્ષણ મેળવી શકશે , જેી કરીને આગામી દિવસોમાં ઈન્ડસ્ટ્રીઝને પણ તેજસ્વી વિર્દ્યાીઓ કી ફાયદો શે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે જણાવ્યું હતું કે, જીટીયુમાં રિસર્ચ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ સંબધિત જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે આગામી દિવસોમાં જીપેરીના કેમ્પસ ખાતે પણ કરવામાં આવશે. જેી કરીને ઉત્તર ગુજરાતના વિર્દ્યાીઓને પણ જીઆઈસી સંચાલિત તમામ પ્રકારની પ્રવૃતિનો લાભ મળશે. જીપેરી ખાતે સિવિલ , મિકેનિકલ , ઈલેક્ટ્રીકલ અને કોમ્યુટર શાખામાં અનુક્રમે ૬૦, ૬૦, ૩૦ અને ૯૦ જગ્યા પર દેશ-વિદેશના વિર્દ્યાીઓને પ્રવેશ આપવામાં આવશે. ઉત્તર ગુજરાતના વિર્દ્યાીઓને ધરઆંગણે તમામ પ્રકારની ટેક્નિકલ શિક્ષણનો લાભ મળશે.