-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
વિધાનસભા સત્રનો પ્રારંભઃ કોરોનાની ચર્ચા માટે અલગ સમય ફાળવાશે
પાંચ દિવસ ચાલશેઃ પ્રશ્નોતરી નથી, માત્ર જુદા-જુદા બીલો ઉપર ચર્ચા

ગાંધીનગર : ચૌદમી વિધાનસભાનું વર્ષ ૨૦૨૦નું ચોમાસુ સત્રનો આજથી આરંભ થાય છે. આ સત્ર પાંચ દિવસ ચાલશે.
આજથી શરૂ થતા આ સત્રમાં કોરોનાની મહામારીના કારણે નિર્વશ રહેશે. ગૃહમાં માત્ર ધારાસભ્યો સિવાય કોઈને પ્રવેશ નથી. બીજી તરફ પ્રશ્નોત્તરી છે. નહિં માત્ર જુદા જુદા બીલો પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં સુધારા વધારા કરી વહીવટી મંજૂરી આપવામાં આવશે.
આ સત્રમાં વિપક્ષની માંગણીને ધ્યાને લઈ કોરોનાની ચર્ચા માટે અલગ સમય ફાળવવામાં આવેલ છે. જેમાં ગૃહમાં ઉપસ્થિત સભ્યો ચર્ચામાં ભાગ લેશે. ૬ થી વધારે ધારાસભ્યો કોરોનાના કારણે આવી શકશે નહિં.
કોરોનાની મહામારી ધ્યાને લઈ સચિવાલય / વિધાનસભા સંકુલમાં પ્રવેશ બહારના કોઈપણ વ્યકિતને આપવામાં આવશે નહિં. ઉપરાંત અંદર જતા તમામનું પોલીસ તંત્ર દ્વારા કડક ચેકીંગ કરવામાં આવશે.
(11:14 am IST)