-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
મુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 સહીત 14 કર્મચારીઓને કોરોના સંક્રમણ

અમદાવાદ : આજે થયેલા ટેસ્ટિંગમાં વિધાનસભા, મુખ્યમંત્રી કાર્યાલય અને મંત્રીઓનાં સ્ટાફ સહિત કુલ 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં કોરોના સંક્રમણના પગલે કર્મચારીઓમાં ચિંતા વ્યાપી હતી. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓના સ્ટાફમાં 5-5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
(11:26 pm IST)