-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 2nd May 2024
ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ જે.એન સિંઘનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ શ્રી ડો.જે.એન. સિંઘનો જન્મ તા.ર મે ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ બિહારના વતની છે. ગુજરાતમાં આઇ.એ.એસ. કેડરના(૧૯૮૩) અધિકારી તરીકે દીર્ઘ સેવા આપ્યા બાદ ૨૦૧૯માં નિવૃત થયા છે. ભુતકાળમાં જુનાગઢ જિલ્લાના કલેકટર પદે તેમજ સરકારના વિવિધ વિભાગોમાં યશસ્વી કામગીરી કરી ચુકયા છે. તેઓ પી.એચ.ડી.ની પદવી ધરાવે છે.
મો.૯૯૭૮૪ ૦૫૯૩૦ નવી દિલ્હી
(11:04 am IST)