-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Wednesday, 1st May 2024
પરિશ્રમ, પરમાર્થ, પ્રગતિના પ્રેરક વિનોદ ચોટલિયાનો જન્મદિન
રકતદાન કરી જન્મદિન ઉજવતા સમર્પણ ગ્રુપના પ્રમુખ

રાજકોટ : શહેરની સુપ્રસિધ્ધ સેવાકીય સંસ્થા સમર્પણ યંગ ગ્રુપ, સંતકબીર રોડના પ્રમુખ અને બેડીપરા વિસ્તારના ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના અગ્રણી શ્રી વિનોદ રણછોડભાઇ ચોટલિયા માટે આજે અદકેરા આનંદનો દિવસ છે. તેમનો જન્મ ૧૯૬૮ ના વર્ષની તા. ૧ મે એ થયેલ આજે સેવાભાવીના જીવનના પ૭માં વર્ષની ડોરબેલ વગાડી છ.ે તેમણે ૪ર વખત રકતદાન કરેલ છે. શીશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. સંઘના રણછોડનગર વિસ્તારના ધર્મ જાગરણના સંયોજક છે. ચાંદીના વ્યવસાય (મારૂતિ રોલ પ્રેસ) સાથે સંકળાયેલા છે. અને કારકીર્દી સુવર્ણ જેવી ચમકતી છે.
મો. ૯૪ર૮ર ૦૩ર૯પ અને મો. ૮૩ર૦૩ ૮૮૪પપ રાજકોટ.
(3:30 pm IST)