-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 29th April 2024
સૌમાં સવાયા, સેવા ક્ષેત્રે છવાયાઃ ધીરૃભાઇ વીરડિયાનો જન્મદિન

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ સેવક શ્રી ધીરૃભાઇ ગોરધનભાઇ વીરડિયાનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૨૯ એપ્રિલએ થયેલ. આજે સેવાભાવી જીવનમાં ૬૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાટીદાર સમાજ અને અન્ય સંસ્થાઓમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ મુળ ગોંડલ પાસેના મોટા મહિકા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત છે. આજે તેમને શુભેચ્છકો દ્વારા જન્મદિનની અપરંપાર શુભેચ્છા મળી રહી છે. તેમના પરિવાર દ્વારા તા. ૯ થી ૧૫ સુધી સંસ્કાર સીટી પાછળ મવડી વિસ્તારમાં સતશ્રીના વ્યાસાસને ભાગવત કથા યોજાનાર છે. (૨૨.૭)
મો. ૯૪૨૬૭ ૧૯૩૨૪ રાજકોટ.
(1:11 pm IST)