-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Saturday, 27th April 2024
કાલે ભાવનગરના મ્યુ.કમિશનર એન.વી. ઉપાધ્યાયનો જન્મદિન

રાજકોટઃ ભાવનગરના મ્યુનિસીપલ કમિશનર શ્રી એન. વી. ઉપાધ્યાયનો જન્મ તા.૨૮ એપ્રિલ ૧૯૬૭ ના દિવસે થયેલ છે. તેઓ મુળ સાબરકાંઠા જિલ્લાના ઇડરના વતની અને ૨૦૧૩ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.ભૂતકાળમાં જુનાગઢમાં જમીન સંપાદન અધિકારી, કચ્છના નખત્રાણામાં પ્રાંત અધિકારી અને ભચાઉમાં જમીન સંપાદન અધિકારી, દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુરતમાં ડે.મ્યુ.કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. આવતીકાલે ૫૮માં વર્ષમાં પ્રવેશ કરશે.
ફોન નં. ૦૨૭૮-૨૫૧૮૧૪૧, મો. ૯૯૭૮૪ ૦૪૫૦૦ ભાવનગર
(12:03 pm IST)