-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઇ હરીયાણીનો જન્મદિન

રાજકોટ તા. ર૬: જય સીયારામ મીત્ર મંડળનાં હરીશભાઇ હરીયાણીનો આજરોજ જન્મ દિવસ છે. દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, સ્વામી વિવેકાનંદ યુથ કલબ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન, કલરવ ગ્રુપ તથા જીવદયા ગ્રુપ વગેરેમાં સેવા આપી રહ્યા છે. તેમનાં દ્વારા છેલ્લા ર૦ વર્ષથી રેસકોર્સ મેયર બંગલાની સામેથી સવારે ડાયાબીટીસ માટે તથા કડવું કડીયાતુ, કરંજના દાતણ, રામ નામની બુક પ૦૦ વ્યકિતઓને વિતરણ કરવામાં આવી રહ્યા છે. મંગળ-ગુરૂ-શનિવારનાં રોજ ન્યારી ડેમ ખાતે ૭પ લીટર દુધ, પ૦ કોથળી બીસ્કીટ, ર૦ કીલો ચણ, પ૦ કીલો લાડવા અબોલ જીવોનાં સેવાકાર્ય અર્થે શ્વાનોને, ગૌમાતાઓને તથા કબૂતરને ખવડાવવામાં આવે છે. આ ગ્રુપના પ૦ મેમ્બર્સના જન્મદિવસ, લગ્નવર્ષગાંઠ તથા અન્ય તિથિઓ નિમિતે ત્રંબા માનવ મંદિર, મધર ટેરેસા આશ્રમ, ઢોલરા વૃધ્ધાશ્રમ અન્ય વૃધ્ધાશ્રમમાં સેવાકાર્ય યોજવામાં શ્રી હરીશભાઇ હરીયાણીનાં (૯૮રપર ૭ર૬૬૯) ને આજનાં જન્મદિવસે શુભેચ્છા મળી રહી છે