-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
લોઠડા, ભાયાસર, સરધાર સહીતના ગામોમાં નીરધૂમ ચૂલા ધમધમ્યા
સરકારની યોજનાનો ગ્રામીણ લોકોને લાભ લેવા અનુરોધ

રાજકોટ તા. ૧૯: રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ-લોઠડા, ભાયાસર, વડારી, ત્રંબા, કાળીપાટ, મહિકા, અણીયારા, રાજસમઢીયાળા, સરધારમાં નિરધૂમચુલા સરકારની યોજનામાં ઇન્દીરાવાસમાં મકાનમાં બીપીએલ ૦ થી ૧૬ ને લાભ આપેલ હોવાનું ભાયાસર પંચાયત અધ્યક્ષ વજુભાઇ મકવાણાએ જણાવેલ છે.
નીરધુમ ચુલા બનાવવાથી શું ફાયદા થાય જે લાભાર્થીને ફાયદા કે જે રસોઇ બનાવતા હોય તેને ટી.બી. કે આખુના મોતીયા ન આવે કિડનીને કોઇ નુકશાની ન થાય, પગના કે ગોઠણના સાંધા ન દુખે, હુમલો ન આવે, સરકારની યોજનામાં ઘણી યોજનામાં લાભ મળે પછી નિરધુમ ચુલા કે પરીયા ચુલામાં જમે છે. તે અંગે માર્ગદર્શન આપેલ.
ગામ ભાયાસરમાં મુળીમાં ૧૧૦ વર્ષ હાલમાં જીવે છે. રાજકોટ જીલ્લાના તાલુકાના કોટડાસાંગાણી, જસદણ, ગોંડલ, વિંછીયા, જેતપુર, વાંકાનેર, જામકંડોરણા, લોધિકા આ બધા ફાયબરના ચુલા બનાવવામાં આવે છે. જેઓને ચુલા બનાવવાના હોય લાભાર્થીને રાજકોટ તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધીકારીનો સંપર્ક કરવા વજુભાઇ મકવાણા (મો. ૯૭૧૪૦ ૧૯૩૪ર) એ અનુરોધ કર્યો છે.