-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના સામે પોરબંદરનું તંત્ર સાબદું: મોદી

પોરબંદરઃ કોરોના વાઇરસનાં સંક્રમણને જિલ્લામાં અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે ધર્મગુરૂઓ, ડોકટરો, મેડીકલ સ્ટોરધારકો, સામાજીક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે કલેકટરશ્રી ડી.એન.મોદીએ બેઠક યોજી હતી. તકેદારીના ભાગરૂપે ધાર્મિક સહીતના કાર્યક્રમો હાલ મોકુફ રાખવા શ્રી મોદીએ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને અનુરોધ કર્યો હતો.
નોવેલ કોરોના વાયરસ અન્વયે રોગ અટકાયતી પ્લાનને એકશન ટેકન રીપોર્ટ, કંટેનમેન્ટ મેઝર્સ-કોવીડ-૧૯ અન્વયે તૈયાર કરેલ છે. કોરોના વાઇરસના રોગ અટકાયતી પગલા રૂપે લોજીસ્ટીકની ડીમાન્ડ, વિદેશથી આવતા પ્રવાસીઓનાં સ્ક્રીનીંગની વ્યવસ્થા માટે ટીમ ર૪*૭ કન્ટ્રોલ રૂમ, મેડીકલ ઓફીસરની ટીમ સાથે કાર્યરત છે. ભાવસિંહજી હોસ્પીટલ ખાતે કોરોના અંતર્ગત આઇસોલેકશન વોર્ડ કાર્યરત છે.
અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, પ્રાંત અધિકારીશ્રી બાટી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાઠોડ, સીવીલ સર્જન પણ હાજર રહેલ.