-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
પાકિસ્તાનના બોર્ડર રસ્તે અભ્યાસ કરતા 43 વિદ્યાર્થીઓને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા

નવી દિલ્હી: પંજાબનાં અટારી સ્થિતિ ભારત-પાકિસ્તાન બૉર્ડરનાં રસ્તે ભારત આવેલા 43 લોકોને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામની કોરોના વાયરસની તપાસ કરવામાં આવશે. 43માંથી 29 એવા છે જે દુબઈથી પરત ફર્યા છે, જ્યારે 14 પાકિસ્તાનમાં ભણી રહ્યા હતા. પાકિસ્તાનમાં ભણતા આ લોકોને ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને લોકો પાકિસ્તાનમાં તેમના ભણવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
અટારી-વાઘા બૉર્ડરનાં રસ્તેથી પરત ફરેલા 43 ભારતીયોને અમૃતસરની ક્વારંટાઇન ફેસિલિટીમાં મોકલી દેવામાં આવ્યા છે. સિવિલ સર્જન પરીજીત કૌર જોહાલે કહ્યું કે, 'આ 43માંથી 29 દુબઈથી પરત ફર્યા છે, જ્યારે 14 પાકિસ્તાનમાં ભણી રહ્યા છે. આ તમામની મેડિકલ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે.'
(6:23 pm IST)