-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
'રાધે'ને ઇદ પર જ રિલીઝ કરવા સલમાનની તૈયારી

સલમાન ખાનની ફિલ્મ ઇંશાલ્લાહ ઇદ પર રિલીઝ થવાની હતી. પરંતુ સંજય લીલા ભણશાલી સાથે મતભેદને કારણે આ ફિલ્મ બંધ થઇ જતાં સલમાને બીજી ફિલ્મ રાધેનું શુટીંગ શરૂ કરી દીધું હતું. હવે આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવાની સંભાવના છે. સલમાન ખાન કોઇપણ ઇદને ખાલી જવા દેતો નથી. તેની એક ફિલ્મ ચોક્કસ આ તહેવાર પર તેના ચાહકો માટે હોય છે. રાધેનું નિર્દેશન પ્રભુદેવાને સોંપાયુ છે. આ ફિલ્મનું શુટીંગ સતત ચાલી રહ્યું છે. કોરોનાની અસરમાં અનેક ફિલ્મો, ટીવી સિરીયલોના શુટીંગ અટકાવાયા હતાં. પરંતુ સલમાન ખાનની ફિલ્મનું શુટીંગ ચાલુ રખાયું હતું. આશા છે કે આ ફિલ્મ ઇદ પહેલા પુરી થઇ જશે. ફિલ્મની લંબાઇ માત્ર બે કલાક અને દસ મિનીટ જ રાખવામાં આવી છે. સલમાન ખાનની કારકિર્દીની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી આ ફિલ્મની લંબાઇ સોૈથી ઓછી છે. જો કે ફાઇનલ એડિટીંગ પછી ફિલ્મની લંબાઇ કેટલી રાખવી તે નક્કી થશે. થ્રિલર મુવી હોવાથી તેની ગતિ તેજ અને લંબાઇ ઓછી રખાય તેવી શકયતા છે.



.png)






છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય
મુખ્ય સમાચાર
સૌરાષ્ટ્ર કચ્છ
સમાચાર ગુજરાત
દેશ-વિદેશ
ખેલ-જગત