-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
કોરોનાની મહામારીને ધ્યાને લઈને ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ : આગાઉની જાહેરનામું અમલી બનાવતા પોલીસ કમિશ્નર
જાહેરનામાના ભંગ સબબ અને જીપીએફના ભંગ સબબ પોલીસ કાર્યવાહી કરી શકશે

રાજકોટ : રાજકોટમાં કોરોના મહામારીને ધ્યાને લેતા ચારથી વધુ લોકોને ભેગા થવા પરનો આગાઉનુ જાહેરનામું અમલી બનાવાયું છે આ અગાઉ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેનો હાલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઈને તેને અમલ બનાવાયું છે આ જાહેરનામા ભંગ બદલ અને જીપીએફ ભંગ બદલ કાર્યવાહી થઇ શકે છે
(10:22 pm IST)