-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
રાજકોટ મનપાના તમામ બગીચાઓમાં પ્રવેશબંધી : મોર્નિંગ વોક સહિતની ક્રિયામાં બગીચામાં નહીં પ્રવેશવા અપીલ
મનપાના તમામ બગીચાઓ આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે

રાજકોટ-શહેરમાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવતા મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને મનપા સંચાલિત તમામ બગીચાઓમાં શહેરીજનોને પ્રવેશ ન કરવા અપીલ કરાઈ છે
મનપા કમિશનર ઉદિત અગ્રવાલની સૂચનાથી બગીચા શાખાના અધિક્ષક ડો.હાપલીયાએ શહેરીજનોને અપીલ કરી છે ,
મોર્નિંગ વોક સહિતની ક્રિયાઓ બગીચામાં ન પ્રવેશવા માટે મનપાની અપીલ કરાઈ છે ,
મનપાના તમામ બગીચાઓ આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે
(10:11 pm IST)