-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
જિલ્લા કલેકટરની અપીલને પગલે તા.29 સુધી રાજકોટ લોહાણા મહાજનની તમામ વાડી ( કોમ્યુનિટી હોલ )નું બુકીંગ મોકૂફ
તા.29મી સુધીના બુકીંગ કરાવેલ હોય તેઓએ હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થારાખવા અને 100થી વધુ એકત્ર ના કરવા સૂચન

રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટરની અપીલ મુજબ કોરોના વાયરસની મહામારીથી બચવા માટે આગામી તા, 29 માર્ચ સુધી રાજકોટ લોહાણા મહાજનની તમામ વાડી ( કોમ્યુનિટી હોલ ) નું બુકીંગ સદંતર મોકૂફ રાખેલ છે તા,29 મી સુધીના જે કોઈએ બુકીંગ કરાવેલ હોય તેઓએ હેન્ડ સૅનેટાઇઝરની ખાસ વ્યવસ્થા કરવા અને રોગચાળો ના ફેલાય એ માટે 100થી વધુ વ્યક્તિઓ એકત્ર ન થાય તે ખાસ સૂચન કરેલ છે
(9:10 am IST)