-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સાથી હાથ બઢાના
તાળવાની સારવાર કરાવવા વૈશાલી પવારને રૂ. ૪ લાખની મદદની જરૂર
રાજકોટ તા. ૧૧ : મુળ મહારાષ્ટ્રના અને રોજગારી અર્થે રાજકોટ મેટોડા રહેતા મનોહર પવારની ૧૯ વર્ષની દિકરી વૈશાલીને અકસ્માત નડતા એક આંખ ગુમાવવા સાથે તાળવામાં ગંભીર ઇજા થઇ હતી. ક્રમશઃ ઓપરેશનો કરાવતા અત્યાર સુધીમાં ૯ થી ૧૦ લાખનો ખર્ચ કરી નાખ્યો છે. હૈદ્રાબાદની એ.વી.એસ. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જડબાની સારવાર પૂર્ણ થયા બાદ હવે તાળવાની અને દાંત માટેની સારવાર કરાવવાની છે. આ માટે હજુ રૂ.૪ લાખ જેવો ખર્ચ થાય તેમ હોવાનું તબીબો જણાવી રહ્યા છે. સમાજના સુખી સંપન્ન દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. તેઓ વૈશાલી પવારના નામથી એકસીસ બેંક (મેટોડા બ્રાન્ચ)માં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૯૧૬૦૧૦૦૩૧૫૯૧૫૩૬ છે. આઇએફસી કોડ યુટીઆઇ બી ૦૦૦૦૮૦૯ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન માઇક્રોટેક રોલર્સ, પી.વી.ટી.એલ.ટી.ડી. જીઆઇડીસી મેટોડા, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મનોહરભાઇ (મો.૮૪૬૯૦ ૬૫૯૮૪) અથવા સુનિતાબેન (મો.૯૭૨૩૭ ૦૦૭૦૩) નો સંપર્ક કરી શકાય છે.