-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સાથી હાથ બઢાના
મંજુલાબેન રાવલને પગના સાંધાના ઓપરેશન માટે રૂ.૩,૭૫૦૦૦ની જરૂર
રાજકોટ તા. ૧૨ : પતિના અવસાન બાદ અસ્થિર દિમાગી હાલત ધરાવતા ભાઇ ભેગુ વૈધવ્ય જીવન ગુજરાત રાજકોટના બ્રાહ્મણ મંજુલાબેન મણીશંકર રાવલ (ઉ.વ.૫૩) ને છેલ્લા દસેક વર્ષથી પગના દુઃખાવાની સમસ્યા છે. હવે પીડા અસહ્ય બનતા વોકહાર્ટ હોસ્પિટલમાં ડો. રૂપેશ મહેતા પાસે સારવાર શરૂ કરાવી છે. ઢાંકણી ઘસાઇ ગઇ હોય બન્ને પગમાં નવી પ્લેટ બેસાડવાનું ઓપરેશન કરવુ પડે તેમ છે. આ માટે રૂ.૩,૭૫,૦૦૦ (પોણા ચાર લાખ) નો ખર્ચ થાય તેમ હોવાનો અભિપ્રાય તબીબ દ્વારા અપાયો છે. મંજુલાબેન મા અમૃતમ કાર્ડ ધરાવે છે. પરંતુ આ દર્દની સારવાર તેમા સામેલ થતી ન હોય લાચાર છે. આટલો મોટો ખર્ચ કરી શકવા તેઓ સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓ પાસે આર્થીક મદદની ઝોળી ફેલાવી છે. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેન્ક, સોરઠીયાવાડી બ્રાંચમાં મંજુલાબેન મણીશંકર રાવલ નામથી ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં.૦૧૭૦૦૩૧ ૦૦૦૦૯૫૦૩ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન ન્યુ સાગર સોસાયટી શેરી નં.૬ બંધ શેરી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મોટાભાઇ ખીમશંકરભાઇ મણીશંકર રાવલ (મો.૯૯૦૯૫ ૧૩૫૭૨) નો સંપર્ક કરી શકાય છે.