-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સાથી હાથ બઢાના
વંદનાબેન કુકરેજાને સારણગાંઠ અને પિતાશયની સારવારમાં રૂ.૮૦,૦૦૦ની જરૂર
રાજકોટ તા. ૨૫ : અતિ સાધારણ પરિસ્થિતીના સિંધી લોહાણા વંદનાબેન શાંતિલાલ કુકરેજા સારણગાઠના દર્દ અને પિતાશયમાં પથરીના કારણે અસહ્ય દર્દ વેઠી રહ્યા હોય ઓપરેશન કરાવવુ પડે તેમ છે. તારા હોસ્પિટલના ડો. આશિત છનીયારા પાસે તેમની સારવાર ચાલુ છે. ઓપરેશન માટે રૂ.૮૦,૦૦૦ જેટલો ખર્ચ થાય તેમ છે. પતિ માનસિક અસ્થિરતાના કારણે ઘરમાં ધ્યાન આપી શકતા નથી. એક દિકરી સાથે સ્વાવલંબી જીવન જીવતા વંદનાબેન આટલી મોટી રકમને પહોંચી શકે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકોએ આર્થિક મદદ માટે આગળ આવવા તેમણે અપીલ કરી છે. તેઓ દેનાબેંક જંકશન પ્લોટ શાખામાં વંદનાબેન શાંતિલાલ કુકરેજાના નામથી બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં. ૦૫૪૫૧૦૦૪૩૧૫૧ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન, 'ચામુંડા કૃપા' રેલનગર, પોપટપરાથી આગળ, ક્રિષ્ના પાર્ક શેરી નં. ર, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૮૪૦૧૩૪૧૩૦૨ ઉપર અથવા તેમના દીયર જવાહરલાલ કુકરેજા મો.૯૧૭૩૫ ૧૩૯૧૯ નો સંપર્ક કરી શકાય છે.