-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સાથી હાથ બઢાના
નમ્રતા દવેને નાકના પડદાની સારવાર માટે રૂ.૬૦,૦૦૦ ની મદદની જરૂર
રાજકોટ તા. ૧ : ધોરણ ૧૧ માં અભ્યાસ કરી રહેલ રાજકોટના ગરીબ બ્રાહ્મણ પરીવારની દિકરી નમ્રતા જયભાઇ દવેને એકાદ વર્ષ પહેલા શ્વાસની તકલીફ શરૂ થતા સરકારી હોસ્પિટલમાં નિદાન કરાવ્યુ હતુ. પડદો અને હાડકાની સમસ્યાના કારણે આ તકલીફ થતી હોય સર્જરીની સલાહ અપાઇ હતી. આ પ્રસકારની સારવાર સરકારી હોસ્પિટલમાં ન હોય ખાનગી હોસ્પિટલમાં જવાનું કહેવામાં આવતા પ્રથમ ડો. જતીન મોદીને અને બાદમાં ડો. ભૌમિક ભાયાણનીને બતાવતા ઓપરેશન કરવું પડે તેમ હોવાનું જણાવાયુ. આ માટે રૂ. ૬૦,૦૦૦ નો ખર્ચ થાય તેમ છે. નમ્રતાના પિતા જયભાઇ દવે ખાનગી નોકરી કરી પતિ પત્નિ, પુત્ર, પુત્રી મળી ચાર જણાનું માંડ ભરણ પોષણ કરી રહ્યા છે. ત્યારે આટલો ખર્ચ કરવા તેઓ સક્ષમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓને આગળ આવવા અપીલ કરી છે. નમ્રતાના પિતા જયકુમાર ચીમનલાલ દવેના નામે રાજકોટ નાગરીક સહકારી બેંક ઉદ્યોગનગર શાખામાં બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં.૦૧૧૦૦૩૧૦૦૦૨૨૦૩૨ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન 'જય અંબે', ગાયત્રીનગર મેઇનરોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૯૯૦૪૬ ૨૪૭૯૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.