-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Wednesday, 18th March 2020
પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ : પાકિસ્તાન કહે છે માત્ર 261 : લોકસભામાં માહિતી આપતા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન

ન્યુદિલ્હી : આજ બુધવારે લોકસભામાં લેખિત માહિતી આપતા વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ છે.પરંતુ પાકિસ્તાન આ સંખ્યા માત્ર 261 બતાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે આ 337 કેદીઓ પૈકી 270 કેદીઓ માછીમાર છે. પાકિસ્તાન સાથે ભારતના 83 લાપતા કેદીઓનો મુદ્દો પણ વિવાદમાં છે.
(7:49 pm IST)