-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પ્રધાનમંત્રી મોદી ના સાંજે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન પહેલા કેન્દ્ર સરકારનો જબ્બર મોટો નિર્ણય : કોરોના ઉપદ્રવને લીધે 22 માર્ચથી એક અઠવાડિયા સુધી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતમાં ઉતરવા નહિ દેવાય : બધા વરિષ્ઠ નાગરિકોએ અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરમાજ રહેવાનુ ભારત સરકારે સૂચન કર્યું છે : વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે : દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યાના સંકેત : ભારતમાં આજે કોરોનાને લીધે ચોથું મૃત્યુ થયું અને કુલ પોઝીટીવ કેસની સંખ્યા 174 ને આંબી ગઈ છે.

પ્રધાનમંત્રી મોદી ના સાંજે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન પહેલા કેન્દ્ર સરકારનો જબ્બર મોટો નિર્ણય : કોરોના ઉપદ્રવને લીધે 22 માર્ચથી એક અઠવાડિયા સુધી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતમાં ઉતરવા નહિ દેવાય : બધા વરિષ્ઠ નાગરિકોએ અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરમાજ રહેવાનુ ભારત સરકારે સૂચન કર્યું છે : વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે : દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યાના સંકેત : ભારતમાં આજે કોરોનાને લીધે ચોથું મૃત્યુ થયું અને કુલ પોઝીટીવ કેસની સંખ્યા 174 ને આંબી ગઈ છે.