-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Thursday, 19th March 2020
ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય: પ્રમોશન પર પ્રતિબંધ ખતમ કરી નાખ્યો : હવે પ્રમોશનમાં અનામત મળશે નહીં

દેહરાદૂન : ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી સેવાઓમાં પ્રમોશન પર પ્રતિબંધને ખતમ કરી દીધો છે. લગભગ ત્રણ સપ્તાહથી પ્રદેશમાં જનરલ-ઓબીસી કર્મચારી આ માંગણીને લઈને હડતાળ કરી રહ્યા છે. જે સતત ઉગ્ર થઈ રહી હતી. તેની અસર એ થશે કે હવે પ્રમોશનમાં અનામત મળશે નહીં, સામાન્ય રુપથી પ્રમોશન થઈ શકશે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરી 2020ના રોજ એક નિર્ણય આપ્યો હતો. જેમાં સરકારી સેવાઓમાં પ્રમોશનમાં અનામત લાગુ કરવાના હાઇકોર્ટના નિર્ણયને નિરસ્ત કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લાગુ કરવાની માંગણીને લઈને ઉત્તરાખંડના કર્મચારી હડતાળ પર ચાલ્યા ગયા હતા. આજે ત્રિવેન્દ્ર રાવત સરકારે પ્રમોશનમાં અનામતને ખતમ કરવાનો શાસનાદેશ જારી કરી દીધો છે.
(9:16 am IST)