-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ગુજરાતના સચિવાલયના તમામ પ્રવેશદ્રાર પર મુલાકાતીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે
લક્ષણ ધરાવતા કર્મચારીને તાત્કાલિક સેલ્ફ કવોરોન્ટાઈન માટે રજા મંજુર કરવાના આદેશ

અમદાવાદ : સચિવાલયની કચેરીઓમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે પુરતી તકેદારી રાખવા ગઈકાલે રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા એક સૂચના જારી કરવામાં આવી છે. સચિવાલયના સંકુલના દરેક પ્રવેશદ્રાર પર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવા અને ફુલ જેવા લક્ષણ ધરાવતા કર્મચારીને તાત્કાલિક સેલ્ફ કવોરોન્ટાઈન માટે રજા મંજુર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા કરવામાં આવેલા આદેશ મુજબ નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ૯ જેટલા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં અધિકારીઓ વધુને વધુ કામ વીડિયો કોન્ફરન્સીંગથી કરે તેવી તાકિદ કરવામાં આવી છે.
બિનજરૂરી સરકારી પ્રવાસો ટાળવાની સાથે રજિસ્ટ્રીના પ્રિમાઈસીસમાં બિનજરૂરી આવનજાવન અટકાવાયું ફલુ જેવા રોગના લક્ષણ ધરાવતા કર્મચારી અને અધિકારીઓને સેલ્ફ કવોરન્ટાઈન માટે તાત્કાલિક મંજૂરી આપવા જણાવવામાં આવ્યું છે