News of Monday, 29th April 2024
આજના શુભ દિવસે - 1739
પરોપકાર કરવો, બીજાની સેવા કરવીને તેમ કરવામાં
જરાયે મોટાઇ ન માની લેવી એ ખરી કેળવણી છે
માંદા માણસોની સેવા કરવી એના જેવો ઉત્તમ માર્ગ
બીજો શો હોય ? ધર્મનો ઘણો સમાવેશ તેમાં થઇ જાય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(3:12 pm IST)